સ્વામી વિવેકાનંદ
જન્મ 12/1/1863
મુત્યુ 4/7/1902
👉મુળ નામ નરેન્દ્ર દત
👉રામકૃષ્ણ મિશન સ્થાપક
👉ઇ.સ.1893 વિશ્વ ધમઁ પરિષદ મા હિન્દુ ધમઁ નુ પ્રતિનિધિત્વ કયુ
સુત્ર
"ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."
જીવન પરીચય
👉સ્વામી વિવેકાનંદનો જન્મ સન 1863માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો
👉તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા
👉 સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે
👉
રામકૃષ્ણ પરમહંસ
"The magic touch of the Master that day immediately brought a wonderful change over my mind. I was astounded to find that really there was nothing in the universe but God! … everything I saw appeared to be Brahman. … I realized that I must have had a glimpse of the advita state. Then it struck me that the words of the scriptures were not false. Thenceforth I could not deny the conclusions of the Advaitaphilosophy
"મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે"
સ્વામી વિવેકાનંદ
Comments
Post a Comment