Rupani government announces 'Atmanirbhar Gujarat' scheme, loan up to 1 lakh will be given

ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી 



રાજ્યના 10 લાખથી વધુ લોકોને યોજનાનો લાભ મળશે

1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો,વેપારીને મળશે

ગુજરાત સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની જાહેરાત કરી છે.  રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે.  આ લોનનું વ્યાજ 12 ટકાને બદલે માત્ર 2 ટકા  જ વસૂલવામાં આવશે. અરજીને આધારે કોઈપણ ગેરન્ટી વગર રૂા. 1 લાખ સુધીની લોન મળશે.


નાના વેપારીઓને 6 ટકાના દરે લોન નાના વેપારીઓને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે. પૈસા લોકોના હાથમાં આવશે તો લોકો આત્મનિર્ભર થઈ શકશે. ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થા બનેલી રહેશે. 

યોજનાની મુખ્ય વાતો

  • રાજ્યના 10 લાખથી વધુ લોકોને યોજનાનો લાભ મળશે
  • 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો,વેપારીને મળશે
  • 12 ટકાની જગ્યાએ માત્ર 2 ટકાના દરથી લોન મળશે
  • અરજીના આધારે 1 લાખ સુધીની લોન અપાશે
  • નાના વેપારીઓની લોનના  6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે
  • છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહી રહે
  • કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે

#GUJARAT #GOVERNMENT #ATMANIRBHAY PACKAGE #BUSINESSMAN #CM RUPANI 


Comments

Popular posts from this blog

Indian Army Bharti Gujarat Bharti Melo Himmatnagar 2019 for 8th / 10th / 12 Pass

નેશનલ પાર્ક અને અભીયારણૉ

સરદાર વલ્લભભાઈ પટેલ* ની જન્મ જયંતિ પર શત શત નમન.