દિન વિશેષ કનૈયા લાલ એમ. મુનશી

દિન વિશેષ કનૈયા લાલ એમ. મુનશી *જન્મ* 🔜૩૦/૧૨/૧૮૮૭ 💐 *અવસાન* 💐 🔜ઇ.સઃ ૮ / ૨ / ૧૯૭૧ મુંંબઇ માં 🌐 *જન્મસ્થળ* 🌐 🔜ભરૂચ 🌐 *પિતા* 🌐 🔜માણેકાલાલ મુનશી 🌐 *દાદા* 🌐 🔜નરભેરામ મુનશી 🌐 *માતા* 🌐 🔜તાપીબા (જીજીબા) 🌐 *લગ્ન જીવન* 🌐 🔜પ્રથમ લગ્ન : અતિલક્ષ્મીબહેન (સાથે) 🔜બીજા લગ્નઃ લીલાવતીબહેન (સાથે)(૧૫/૨/૧૯૨૬માં) 🌐 *અભ્યાસ* 🌐 🔜પ્રાથમિક શિક્ષણ-ભરૂચમાંથી, મેળવ્યું હતું, 🔜બી.એ નું ઉચશિક્ષણ-વડોદરા માંથી, 🔜એલ.એલ.બી શિક્ષણ મુંબઇમાંથી લીધું. 🌐 *વ્યવસાય* 🌐 🔜વ્યવસાયની શરૂઆત વકિલાત થઇ હતી. 🔜ભારતીય વિદ્યાભવનના સ્થાપક અને સંચાલક હતા . 🔜ભારતીય બંધારણ કમિટીના સભ્ય હતા. 🔜મુબઇ રાજયના ગૃહપ્રધાન રહ્યા. 🔜ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 🌐 *ઉપનામ* 🌐 🔜‘ઘનશ્યામ’ 🌐 *કૃતિઓ* 🌐 📩 *સામાજિક નવલકથાઓ* 🔜વેરની વસુલાત 🔜કોના વાંકે 🔜સ્વપ્નદૃષ્ટા 🔜સ્નેહસંભવ 🔜તપસ્વીની ભાગ-૧-૨ 📩 *પૌરાણિક નવલકથાઓ* 🔜પાટણની પ્રભુતા 🔜ગુજરાતનો નાથ 🔜રાજાધિરાજ 🔜પૃથિવીવલ્લભ 🔜ભગ્નપાદુકા 🔜ભગવાન કૌટિલ્ય 🔜લોપમુદ્રા 🔜લોમહર્ષિણી 🔜ભગવ...