Posts

બજેટ 2019-20 અગત્યના માહિતી

        બજેટ ગુજરાત  2019-20 👉ગાંધીનગર- ગુજરાતના નાણામંત્રી નિતીન પટેલ 18મી ફેબ્રુઆરી થી શરૂ થતાં વિધાનસભા સત્રમાં વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. 👉આ બજેટ માત્ર ચાર મહિનાના ખર્ચ માટેનું છે જેની રકમ 65000 કરોડ રૂપિયા હોવાની સંભાવના છે. 👉રાજ્યમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે વચગાળાનું બજેટ રજૂ કરવાનું થતું હોય છે. 👉 આ અગાઉ 2014માં લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે નાણામંત્રી નિતીન પટેલ હતા. 👉તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેનું કદ 40000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું. 👉 પાંચ વર્ષ પછી આ કદમાં 25 હજાર કરોડનો વધારો થઇ શકે છે. રાજ્ય સરકાર 1લી એપ્રિલ થી 31મી જુલાઇ સુધીના ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લઇ રહી છે જેમાં કેટલીક મહત્વની જાહેરાતો થવાની સંભાવના છે, કેમ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે તેના વચગાળાના બજેટમાં જેવી જાહેરાતો કરી છે તેવી જાહેરાતો ગુજરાત સરકાર પણ કરી શકે છે. 👉 રાજ્યની સાડા છ કરોડની જનતાને રાહત મળે તેવા કેટલાક પ્રયાસોઆ વચગાળાના બજેટમાં હશે તો નવાઇ પામવા જેવું નહીં હોય. ઉલ્લેખનીય છે કે સરક...

ગણતંત્ર દિવસ ઇતિહાસ

ગણતંત્ર દિવસ  ઇતિહાસ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👉ભારત 15 ઓગસ્ટ,1947 નાં રોજ સ્વતંત્ર થયું  પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. Whatsapp join click now 👉29 ઓગસ્ટ,1947 નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર,1947 નાં રોજ બંધારણ સભા  સમક્ષ રજુ કરવામાં આવ્યો. 👉બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે 2વર્ષ,11માસ અને 18 દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,308 સભ્યની આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી,1950 નાં રોજ આ દસ્તાવેજોનીઅંગ્રેજી  હિન્દી બંને માહસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. 👉 બે દિવસ પછી,  ભારતબંધારણ  ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ...

સ્વામી વિવેકાનંદ

Image
સ્વામી   વિવેકાનંદ જન્મ  12/1/1863 મુત્યુ  4/7/1902 👉મુળ નામ નરેન્દ્ર દત 👉રામકૃષ્ણ મિશન  સ્થાપક 👉ઇ.સ.1893  વિશ્વ ધમઁ પરિષદ  મા હિન્દુ  ધમઁ નુ પ્રતિનિધિત્વ કયુ સુત્ર  "ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો." જીવન પરીચય 👉સ્વામી વિવેકાનંદનો જન્મ સન 1863માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો 👉તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા 👉 સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે 👉 રામકૃષ્ણ પરમહંસ "The magic touch of the Master that day immediately brought a wonderful change over my mind. I was astounded to find that really there was nothing in the universe but God! … everything I saw appeared to be Brahman. … I realized that I must have had a glimpse of the advita state. Then it struck me that the words of the scriptures were not false. Thenceforth I could not deny the conclusions of the Advaitaphilosophy  "મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ...

પ્રથમ મહીલા

પ્રથમ મહિલા  👉 પ્રથમ મહિલા શાસક – રઝીયા સલુતાન(૧૨૩૬) 👉પ્રથમ મહિલા યદ્ધુ માાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 👉પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગજુ રાત) (૧૯૦૪)  👉પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડીત (૧૯૩૭) 👉 પ્રથમ મહિલા લશ્કરી અધીકારી – નીલા કૌવશક પંડીત 👉પ્રથમ મહિલા વિજ્ઞાની– નાહિયા (૧૯૪૫) 👉પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ(૧૯૪૭) 👉પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમતૃ કૌર (૧૯૫૨) 👉પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સભાના પ્રમુખ વિજયા લક્ષ્મી પંડીત (૧૯૫૩) 👉પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સિહા(૧૯૫૯) 👉 પ્રથમ મહિલા વિશ્વ સુદરી – રીતા ફરીયા (૧૯૬૨) 👉પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સચુિતા કૃપલાની (૧૯૬૩) 👉પ્રથમ મહિલા વડા પ્રધાન – ઇન્દરા ગાાંધી (૧૯૬૬) 👉પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે ઍવૉડ- દેવિકારાની(૧૯૬૯) 👉પ્રથમ મહિલા નોબેલ પારીતોષિક – મધર ટેરેસા (૧૯૭૯) 👉પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪) 👉પ્રથમ મહિલા સાહિત્ય અકાિમી –કુદનિકા કાપડીયા (૧૯૮૫) 👉પ્રથમ મહિલા ન્યાયમૂતૅિ સૂપ્રિમકોટૅ – મીર સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯) 👉પ્રથમ મહિલા આઈ...

ભારત રત્ન લાલ બહાદુર શ્રીવાસ્તવ

Image
  લાલ બહાદુર શાસ્ત્રી જન્મ 2 /10/ 1904 યુપીના મુગલસરાય  ગામે થયોહતો મુત્યુ 11/1/1966  મુત્યુ તાશ્કંદ પરીચય  ભારત રત્ન લાલ બહાદુર શ્રીવાસ્તવ  પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે ક્લાર્ક બન્યા હતા. તેમનુ બાળપણ એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને "શાસ્ત્રી" તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી.  પોલીટીકલ કરિયર   ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીને ઉતર પ્રદેશમાં   રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિદ વલ્લ્ભપંતના  મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસકંડકટર  તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્ર...

દિન વિશેષ બરકતઅલી ગુલાબહુસેન વિરાણી

Image
બરકતઅલી ગુલાબહુસેન  વિરાણી. ખુબ સરસ  પંક્તિ   સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી; ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. ગુજરાતી ગઝલ સાહિત્યમાં સદાને માટે અમર થઇ ગયેલું નામ એટલે જનાબ બરકતઅલી ગુલાબહુસેન  વિરાણી.તેમનો જન્મ ભાવનગર જીલ્લાના ઘાંઘળી ગામમાં ઇ.સ.1923 માં થયો હતો. તે છટ્ઠા ધોરણમા આવ્યા  ત્યારે તેમણે પ્રથમ  ગઝલ લખી એ  અરસામાં  કિસ્તમભાઇ  તેમના ગઝલગુરૂ બન્યા. બેફામે તેમની પાસેથી  ગઝલનું શાસ્ત્રીય શિક્ષણ મેળવ્યું.આ પાણીદાર ગઝલકારને મુંબઇ લઇ જવાનુ માન ગઝલસમ્રાટ સ્વ.શયદાને  ફાળે જાય છે. તે વખતના લોકપ્રિય સામયિક  ‘ બે ઘડીમાં મોજ ’  અને  ‘ વતન ’  માં તેમણે કામ કર્યું.આકાશવાણી  સમાચાર વિભાગમાં સ્ક્રિપ્ટ એડિટર  તરીકે જવાબદારી સંભાળી.બેફામના ગઝલસંગ્રહો  ‘ માનસર ’ ,  ’ ઘટા ’  તથા  ‘ પ્યાસ ’  ની એકથી વધુ આવૃતિઓ પ્રસિદ્ધ થઇ છે.તેમનો છેલ્લો સંગ્રહ  ‘ પરબ ’   પણ પ્રસિદ્ધ થયો છે. ગુજરાતી  ગઝલોમાં અત્યંત સરળતા ઉપરાંત ઊંચુ દર્દ  ઘૂંટી શકેલા શા...

1 જાન્યુઆરી દિન વિશેષ મહાદેવ દેસાઈ

Image
મહાદેવભાઈ દેસાઈ જન્મ   ૧ જાન્યુઆરી , ૧૮૯૨  મરણ  ૧૫મી ઓગસ્ટ , ૧૯૪૨ સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ  મહાત્મા ગાંધીનાં  અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા. તેમના  અંગત જીવન વિશેષ  માહિતી  તેમનો જન્મ સરસ મુળગામ દિહેણ (જિ. સુરત)માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી બન્યા. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો. ૧૯૪૨માં કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે તેમનું અવસાન થયું હતું. સાહિત્ય  અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫),  વીર વલ્લભભાઈ’ (૧૯૨૮),  સંત ફ્રાંસિસ’ (૧૯૨૪) અને  ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે.  ‘મૌલાના અબ્દુલકલામ આઝાદ’ (ચંદ્રશેખર શુક્લ સાથે, ૧૯૪૬)પણ એમનો ચરિત્રગ્રંથ છે....